વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે
એક પણ નહીં
જો $p , q , r$ એ ત્રણ વિધાનો એવા છે કે જેથી $( p \wedge q ) \rightarrow(\sim q \vee r )$ નું સત્યાર્થતાનું મૂલ્ય $F$ હોય તો વિધાનો $p , q , r$ ની સત્યાર્થતાનું મૂલ્ય અનુક્રમે .......... મળે.
આપેલ પૈકી નિત્ય સત્ય વિધાન મેળવો.
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ . . . . . . . ને સમાનાર્થી છે.
જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.
નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે
$Q$ : સુમન અમીર છે
$R$ : સુમન પ્રમાણિક છે
"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય" આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.